સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? 22 કેરેટનું સોનું સિલ્વર 24 કેરેટનું સોનું ગેલિયમ 22 કેરેટનું સોનું સિલ્વર 24 કેરેટનું સોનું ગેલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાયકલ અને અન્ય વાહનોમાં બોલ બેરિંગ વપરાય છે કારણ કે- આપેલ પૈકી એક પણ નહીં પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે. એક્સલ અને પેંડા વચ્ચેનો ઇફેક્ટીવ એરીયા ઘટે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે. એક્સલ અને પેંડા વચ્ચેનો ઇફેક્ટીવ એરીયા ઘટે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પૂંછડિયા તારા' સાથે નામ જોડાયેલું છે તે ખગોળવિદ્ કોણ ? કાસવજી દાદાભાઈ નાયગામવાલા મેઘનાદ સહા ડૉ.સંપૂર્ણાનંદ મેલાણી કલ્લત વેણુ બપ્પુ કાસવજી દાદાભાઈ નાયગામવાલા મેઘનાદ સહા ડૉ.સંપૂર્ણાનંદ મેલાણી કલ્લત વેણુ બપ્પુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. વક્રીભવન ધ્રુવીભવન વિભાજન પરાવર્તન વક્રીભવન ધ્રુવીભવન વિભાજન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેનિસિલિનની શોધ કોણે કરી હતી ? મેડમ ક્યુરી કોલંબસ ડેવિડ પેનિસિલિન એલેક્ઝાન્ડર ફ્લેમિંગ મેડમ ક્યુરી કોલંબસ ડેવિડ પેનિસિલિન એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP