GSSSB Bin Sachivalay Mock Test 1
બારડોલી સત્યાગ્રહ સમયે તપાસ માટે સમિતિ બનાવી હતી એના પ્રમુખ તરીકે કોણ હતું ?

દરબાર ગોપાળદાસ
કલ્યાણજી મહેતા
કુંવરજીભાઇ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આહવામાં ડાંગ દરબારનો મેળો કયારે ભરાય છે ?

ભાદરવા સુદ પૂનમે
ફાગણ સુદ પૂનમે
ચૈત્ર સુદ પુનમે
ફાગણ વદ પાંચમે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અંર્તગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર (C) થી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો.

વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક ૨ તાં મોટું
વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ ક ૨ તાં નાનું
વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું
વક્રતા કેન્દ્ર ૫૨ અને વસ્તુ જેવડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે ?

ડાલ્ટન
રૂથરફોર્ડ
થોમસન
લેવાઝિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

8%
10%
9%
6%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP