GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ?

સોમલાલ શાહ
રસિકલાલ ભોજક
ખોડીદાસ પરમાર
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
જૂની ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખક પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું છે ?

પાગલ
રસિક
રમણી
ત્રાપજકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખ્યું ?

એક પણ નહિ
વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

ડૉ. ભીમરાવ આંબેડકર
પટ્ટાભી સીતા રમૈયા
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP