GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ?

રસિકલાલ ભોજક
કુમારપાળ દેસાઈ
ખોડીદાસ પરમાર
સોમલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

8%
10%
6%
9%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ક્યાં તળાવને ઓળખવામાં આવે છે ?

મલાવ તળાવ
એક પણ નહિ
મુનસર તળાવ
સુદર્શન તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસનો સમારોહ કઈ તારીખથી શરૂ કરવાની ઘોષણા કરી છે ?

24 જાન્યુઆરી
25 જાન્યુઆરી
26 જાન્યુઆરી
23 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP