બાયોલોજી (Biology) કોણ નવી જાતિના સર્જન માટે જવાબદાર છે ? એક પણ નહીં ભિન્નતા અંતઃસંકરણ વિભેદનીય પ્રજનન એક પણ નહીં ભિન્નતા અંતઃસંકરણ વિભેદનીય પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ? લાઇસોઝોમ તારાકેન્દ્ર ગોલ્ગીકાય કણાભસૂત્ર લાઇસોઝોમ તારાકેન્દ્ર ગોલ્ગીકાય કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી ? શ્વસન પ્રવાહીભક્ષણ વિઘટન ઘનભક્ષણ શ્વસન પ્રવાહીભક્ષણ વિઘટન ઘનભક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ શર્કરાયુક્ત મધુરસ દ્વારા, મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીની લાળગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીની લાળગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે અસમાન એમિનોઍસિડનું એક્બીજા સાથે જોડાણ એટલે, ડાયપેપ્ટાઈડ પેપ્ટાઈડ પીલિપેપ્ટાઈડ પ્રોટીન ડાયપેપ્ટાઈડ પેપ્ટાઈડ પીલિપેપ્ટાઈડ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP