GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ રણજીતસિંહ
જામ વિભાજી
જામ દિગ્વિજયસિંહજી
જામ રણમલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ?

કુમારપાળ દેસાઈ
સોમલાલ શાહ
રસિકલાલ ભોજક
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થાના જનક કોને કહેવામાં આવે છે ?

લોર્ડ કેનિંગ
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્તો
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP