ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? ગોદાવરી નાગવલી કૃષ્ણા તુંગભદ્રા ગોદાવરી નાગવલી કૃષ્ણા તુંગભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે. નોર્વેસ્ટર જેટ સ્ટ્રીમ આપેલ પૈકી એક પણ નહીં આઈ.ટી.સી. ઝોન નોર્વેસ્ટર જેટ સ્ટ્રીમ આપેલ પૈકી એક પણ નહીં આઈ.ટી.સી. ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લદાખની શિયાળુ વહીવટી રાજધાની કઈ છે ? જમ્મુ લેહ શ્રીનગર કારગીલ જમ્મુ લેહ શ્રીનગર કારગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં વસતીની સૌથી ઓછી ગીચતા ક્યા રાજ્યમાં છે ? અરુણાચલ પ્રદેશ રાજસ્થાન નાગાલેન્ડ ગોવા અરુણાચલ પ્રદેશ રાજસ્થાન નાગાલેન્ડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "ગાંધીસાગર", "રાણા પ્રતાપ સાગર" અને "જવાહર સાગર" બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે ? યમુના ચંબલ બિયાસ સતલજ યમુના ચંબલ બિયાસ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? ખંડ પર્વત ગેડ પર્વત અવશિષ્ટ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત ગેડ પર્વત અવશિષ્ટ પર્વત જ્વાળામુખી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP