GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે
અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે
અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે
ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે.

ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું.
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે.
ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે.
ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP