GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે
ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે
ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે
અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
રેપોરેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે ?

નાણાંની માંગ ઘટે છે
આપેલ પૈકી એક પણ નહીં
નાણાંનો પુરવઠો વધે છે
નાણાંનો પુરવઠો ઘટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
દેવાદારો પાસેથી મળેલી રોકડની ઉચાપત કરવા માટેની શક્યતા પૈકીની નીચેની બાબત સાચી નથી ?

ગ્રાહકોને આપેલ પહોંચના અડધિયામાં ઓછી રકમ બતાવીને
દેવાદારોને આપેલ વટાવ વધુ બતાવીને
ટીમિંગ અને લેડિંગની પદ્ધતિ
લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP