GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ?

એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય
ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો
કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી
કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ કુલ રૂ. 1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ?

ડો. ભીમરાવ આંબેડકર
મહારાજ સયાજીરાવ ગાયકવાડ
ડૉ. સવિતા આંબેડકર
સંત કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
દેવાદારો પાસેથી મળેલી રોકડની ઉચાપત કરવા માટેની શક્યતા પૈકીની નીચેની બાબત સાચી નથી ?

દેવાદારોને આપેલ વટાવ વધુ બતાવીને
ગ્રાહકોને આપેલ પહોંચના અડધિયામાં ઓછી રકમ બતાવીને
લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને
ટીમિંગ અને લેડિંગની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP