GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ? કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કટ કે કોપી કરેલ લખાણ કે ચિત્ર ક્યાં જાય છે ? ડોક્યુમેન્ટ ફાઈલ ડ્રાફ્ટ ક્લિપબોર્ડ ડોક્યુમેન્ટ ફાઈલ ડ્રાફ્ટ ક્લિપબોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. જીર્ણશીર્ણ દિવાસળી જીર્ણશીર્ણ અને ઓફિસ બંને ગિરીશૃંગ જીર્ણશીર્ણ દિવાસળી જીર્ણશીર્ણ અને ઓફિસ બંને ગિરીશૃંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમપરિમાણીય વિધેય f(x, y) = (x⁴ + y⁴)/(x+y); x+y≠0 ની ઘાત ___ 3 1 2 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા "ગાજે જંગલ ગીર તણા" નું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો. નરસિંહ મહેતા ત્રિભુવન લુહાર ત્રિભુવન વ્યાસ મનોજ ખંડેરિયા નરસિંહ મહેતા ત્રિભુવન લુહાર ત્રિભુવન વ્યાસ મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ? અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી રોજગારીની તકો વધારવી આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી રોજગારીની તકો વધારવી આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP