GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
એજન્સીનો ___ અંત આવે છે.

આપેલ તમામ
એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને
સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા
પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે
ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે
અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે
ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
જો y = sin (αx+b), α≠0, b વાસ્તવિક અચળ સંખ્યાઓ હોય, તો...

yn = αn sin{αx+b+n(δ/2); n ∈ N}
yn = αn cos{αx+b-n(δ/2); n ∈ N}
yn = αn sin{αx+b-n(δ/2); n ∈ N}
yn = αn cos{αx+b+n(δ/2); n ∈ N}

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP