GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ચલણનું અવમૂલ્યન થવાને કારણે શેમાં વધારો થાય છે ? આયાતો અને નિકાસો બંને નિકાસો મંદી આયાતો આયાતો અને નિકાસો બંને નિકાસો મંદી આયાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત કયા સિદ્ધાંત પર આધારિત છે ? સામાન્ય સમતુલાનો સિદ્ધાંત વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત શ્રમ મૂલ્યનો સિદ્ધાંત સામાન્ય સમતુલાનો સિદ્ધાંત વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત શ્રમ મૂલ્યનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી ? 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કાર્યનું સાપેક્ષ મૂલ્ય શાના દ્વારા જાણી શકાય ? કાર્ય રચના કાર્ય વિશ્લેષણ કાર્ય ફેરફાર કાર્ય મૂલ્યાંકન કાર્ય રચના કાર્ય વિશ્લેષણ કાર્ય ફેરફાર કાર્ય મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એજન્સીનો ___ અંત આવે છે. પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા આપેલ તમામ પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ મોહનલાલ પંડયા વલ્લભભાઈ પટેલ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ મોહનલાલ પંડયા વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP