GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

રોજગારીની તકો વધારવી
અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી
ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
દેવાદારો પાસેથી મળેલી રોકડની ઉચાપત કરવા માટેની શક્યતા પૈકીની નીચેની બાબત સાચી નથી ?

દેવાદારોને આપેલ વટાવ વધુ બતાવીને
લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને
ગ્રાહકોને આપેલ પહોંચના અડધિયામાં ઓછી રકમ બતાવીને
ટીમિંગ અને લેડિંગની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
મોહનલાલ પંડયા
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP