GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
મીરાંબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો ?

મામા ભોજસિંહ
બાઈ અમૃતા
દાદા વિક્રમસિંહ
રાવ દુદાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ઓડિટરતનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે ?

કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી
મધ્યસ્થ સરકારને
કંપનીના શેરહોલ્ડરોને
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP