કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં કોનો જન્મદિન 'બાલ દિન' તરીકે ઉજવાય છે ?

શ્રી રવીન્દ્રનાથ ટાગોર
ડૉ.રાધાકૃષ્ણન
શ્રી જવાહરલાલ નહેરુ
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કઈ નદીઓના સંગમસ્થળ સોનપુર ખાતે એશિયાનો સૌથી મોટો પશુમેળો યોજાય છે ?

યમુના અને સોન
સોન અને ગંગા
ગંગા અને યમુના
ગંગા અને કોસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ 2020'ની થીમ જણાવો ?

Migration during human conflict
આપેલ પૈકી એક પણ નહીં
Social cohesion: Recognizing migration is a benefit that works for all
Reimagining human mobility

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના 'વિશ્વ શૌચાલય દિવસ' ની થીમ શું છે ?

Sustainable Sanitation and COVID-19
Sustainable Sanitation and Climate change
Sustainable Sanitation and Globalization
Sustainable Sanitation and World Population

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP