ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? શામળ પ્રેમાનંદ દયારામ અખો શામળ પ્રેમાનંદ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર તરુણપ્રભસૂરિ સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર તરુણપ્રભસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? યશવંત શુક્લ સુરેશ જોષી મધુ રાય ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ સુરેશ જોષી મધુ રાય ઇન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? મુક્તક સોનેટ હાઈકુ ભડલીગીત મુક્તક સોનેટ હાઈકુ ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સવૈયા દોહરો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા સવૈયા દોહરો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP