Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

સરદારસિંહ રાણા
મોહનલાલ પંડ્યા
વીર સાવરકર
શ્યામજી કૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ?

ખેતીના
કાપડ વણાટના
પત્રકારત્વના
ચૂડી બનાવવાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP