Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

ચન્દ્રગુપ્ત મૌર્ય
અશોક
વિક્રમાદિત્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સોયદોરો - શબ્દનો સમાસ ઓળખાવો.

કર્મધારય સમાસ
તત્પુરુષ સમાસ
દ્વંદ્વ સમાસ
બહુવ્રીહિ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ?

હિંદ છોડો ચળવળ
અસહકાર આંદોલન
દાંડી માર્ચ
સવિનય કાનૂન ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

સોક્રેટિસ
કુરુક્ષેત્ર
દીપ નિર્વાણ
ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP