સામાન્ય જ્ઞાન (GK) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ? કાશી ઉજ્જૈની અવધ મગધ કાશી ઉજ્જૈની અવધ મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ? General Development Control Regulations General Development Control Reforms General Development Controlling Regulations General Development Control Rules General Development Control Regulations General Development Control Reforms General Development Controlling Regulations General Development Control Rules ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ? હિન્દુ સિવિલ મેરેજ એક્ટ વિધવા પુન:લગ્ન કાયદો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિંદુ સ્ત્રી વારસાધારો હિન્દુ સિવિલ મેરેજ એક્ટ વિધવા પુન:લગ્ન કાયદો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિંદુ સ્ત્રી વારસાધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'હુડીલા' શું છે ? મેર લોકોનું નૃત્ય પઢાર લોકોનું નૃત્યગીત બનાસકાંઠાનું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન મેર લોકોનું નૃત્ય પઢાર લોકોનું નૃત્યગીત બનાસકાંઠાનું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ? પ્રકરણ 8 પ્રકરણ 17 પ્રકરણ 11 પ્રકરણ 12 પ્રકરણ 8 પ્રકરણ 17 પ્રકરણ 11 પ્રકરણ 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP