સામાન્ય જ્ઞાન (GK) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ? મગધ અવધ કાશી ઉજ્જૈની મગધ અવધ કાશી ઉજ્જૈની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ? સરસેનાપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણપ્રધાન સરસેનાપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? રજત હીરક સુવર્ણ આમાંનો એક પણ નહીં રજત હીરક સુવર્ણ આમાંનો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં કોણ બંધબેસતું નથી ? સોનું સુવર્ણ કથીર કંચન સોનું સુવર્ણ કથીર કંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? સુરેન્દ્રનાથ બેનરજી રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સુરેન્દ્રનાથ બેનરજી રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઉપરના તમામ હેતુઓ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઉપરના તમામ હેતુઓ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP