ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 23-08-1757 25-07-1757 29-09-1757 23-06-1757 23-08-1757 25-07-1757 29-09-1757 23-06-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1961 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1965 વર્ષ 1961 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? કૌટિલ્ય પરાશર બૃહસ્પતિ મનુ કૌટિલ્ય પરાશર બૃહસ્પતિ મનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? વેરની વસૂલાત કંકાવટી સમરાંગણ કોઈનો લાડકવાયો વેરની વસૂલાત કંકાવટી સમરાંગણ કોઈનો લાડકવાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP