Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

લાલા લજપતરાય
પંડિત જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
બાળગંગાધર તિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

150
250
240
260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP