Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? પંડિત જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય બાળગંગાધર તિળક સુભાષચંદ્ર બોઝ પંડિત જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય બાળગંગાધર તિળક સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? વિધિ વાક્ય ઉદ્ગાર વાક્ય પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય વિધિ વાક્ય ઉદ્ગાર વાક્ય પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? ટાણું પ્રહર ક્ષણ કલાક ટાણું પ્રહર ક્ષણ કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 0.6 ની વ્યસ્ત સંખ્યા ___ છે. 6/10 6.0 -0.6 10/6 6/10 6.0 -0.6 10/6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ? ઘોરખોદિયું કાળિયાર ઘુડખર નીલગાય ઘોરખોદિયું કાળિયાર ઘુડખર નીલગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 12 ના અવયવોની સંખ્યા ___ છે. 1 6 4 12 1 6 4 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP