Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

બાજીરાવ
મહારાણા પ્રતાપ
સંભાજી
શિવાજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો.

હરીન્દ્ર દવે
સુરેશ દલાલ
વેણીભાઈ પુરોહિત
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ?

સરસ્વતી બોન્ડ
મહિલા બેંક
વિધયાલક્ષ્મી બોન્ડ
નર્મદા બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP