Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

5 મી સપ્ટેમ્બર
18 મી જુલાઈ
18 મી ઓગષ્ટ
5 મી જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

જ્ઞાનપીઠ એવોર્ડ
નૉબલ પારિતોષિક
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP