Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

5 મી જૂન
18 મી જુલાઈ
18 મી ઓગષ્ટ
5 મી સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ?

રાષ્ટ્રીય સામાજીક સંઘ
રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ
રાષ્ટ્રીય સાહિત્ય સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP