Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

ઉમાશંકર જોષી
રવિન્દ્રનાથ ટાગોર
મુનશી પ્રેમચંદ
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ?

સારિપુત્ર પ્રકરણ
ભગવદ્‌ગીતા
ત્રિપિટક
કલ્પસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP