Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

અંધશાળાનું
પાંજરાપોળનું
વેધશાળાનું
ગૌશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
સમુદ્ર ભણી ઊપડ્યા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો.

ભવિષ્યકાળ
ભૂતકાળ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં.
વર્તમાનકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP