Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ
જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ
સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર
રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

બાલમુકુન્દ દવે
ઉમાશંકર
સ્નેહરશ્મિ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકત્તા અને ___ શહેરને જોડે છે.

હૈદરાબાદ
બેંગ્લોર
ચેન્નાઈ
જલંધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP