Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1858 ઈ.સ. 1757 ઈ.સ. 1773 ઈ.સ. 1864 ઈ.સ. 1858 ઈ.સ. 1757 ઈ.સ. 1773 ઈ.સ. 1864 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી નિશિથ સપ્તપદી વિશ્વશાંતિ ગંગોત્રી નિશિથ સપ્તપદી વિશ્વશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. જીવા વૃતખંડ ત્રિજ્યા વ્યાસ જીવા વૃતખંડ ત્રિજ્યા વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ? ચાર્ટર એક્ટ નિયામક એક્ટ રોલેટ એક્ટ પીટ એક્ટ ચાર્ટર એક્ટ નિયામક એક્ટ રોલેટ એક્ટ પીટ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? ઉશનસ્ બ. ક. ઠાકોર મ. હ. પટેલ ક. મા. મુનશી ઉશનસ્ બ. ક. ઠાકોર મ. હ. પટેલ ક. મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP