Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? દયારામ ધીરો પ્રેમાનંદ ભોજા ભગત દયારામ ધીરો પ્રેમાનંદ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? વિષ્ણુદાસ નાકર ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? મેકોલે વેલેસ્લી વોરન હેસ્ટિંગ્સ લીટન મેકોલે વેલેસ્લી વોરન હેસ્ટિંગ્સ લીટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ? આતંકવાદ સામે લડવા અહીં દર્શાવેલ ત્રણેય નકલી નોટોના કારોબારને ખતમ કરવા કાળાનાણાને નાથવા આતંકવાદ સામે લડવા અહીં દર્શાવેલ ત્રણેય નકલી નોટોના કારોબારને ખતમ કરવા કાળાનાણાને નાથવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. માલિની પૃથ્વી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા માલિની પૃથ્વી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ___ કહે છે. ચતુષ્કોણ ત્રિકોણ લંબઘન વર્તુળ ચતુષ્કોણ ત્રિકોણ લંબઘન વર્તુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP