Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બાલમુકુન્દ દવે બોટાદકર ખબરદાર દલપતરામ બાલમુકુન્દ દવે બોટાદકર ખબરદાર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? 2/3 બહુમતી મહાભિયોગ સાદી બહુમતી સંયુક્ત અધિવેશન 2/3 બહુમતી મહાભિયોગ સાદી બહુમતી સંયુક્ત અધિવેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? પ્રેમાનંદ ભાલણ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ નાકર વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ? લોકસભા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોગ રાજ્યસભા લોકસભા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોગ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર સ્નેહરશ્મિ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર સ્નેહરશ્મિ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? સ્વભાવોક્તિ ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP