Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ?

રોલેટ એક્ટ
પીટ એક્ટ
નિયામક એક્ટ
ચાર્ટર એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યાજસ્તુતિ
અનન્વય
સ્વભાવોક્તિ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ?

પંજી મારા
પેમા ખાંડુ
તકામ પારીયો
નવાબ તુકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP