Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

વિશ્વશાંતિ
ગંગોત્રી
સપ્તપદી
નિશિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કલાપીનું પૂરું નામ જણાવો.

સમરસિંહ ગોહેલ
સુરસિંહ ગોહેલ
તખતસિંહ પરમાર
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ?

રોલેટ એક્ટ
નિયામક એક્ટ
પીટ એક્ટ
ચાર્ટર એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP