Processing math: 100%

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

સ્વભાવોક્તિ
અનન્વય
વ્યાજસ્તુતિ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

ગંગોત્રી
સપ્તપદી
વિશ્વશાંતિ
નિશિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP