Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ ઉપમા અનન્વય સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) RTE કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીનો તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે ? 14 13 15 11 14 13 15 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1800 થાય. 4500 રૂ. 5500 રૂ. 4800 રૂ. 4000 રૂ. 4500 રૂ. 5500 રૂ. 4800 રૂ. 4000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ? મરઘા ઉછેરવાનો રસાયણો બનાવવાનો મોતી પકવવાનો મધમાખી ઉછેરવાનો મરઘા ઉછેરવાનો રસાયણો બનાવવાનો મોતી પકવવાનો મધમાખી ઉછેરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? ગોવિંદભાઈ હાથીભાઈ એમ. પાણીકર ડૉ. તારાચંદ પટ્ટાભિ સિતારામૈયા ગોવિંદભાઈ હાથીભાઈ એમ. પાણીકર ડૉ. તારાચંદ પટ્ટાભિ સિતારામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP