Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

સ્વભાવોક્તિ
વ્યાજસ્તુતિ
અનન્વય
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ?

એમ. પાણીકર
પટ્ટાભિ સિતારામૈયા
ગોવિંદભાઈ હાથીભાઈ
ડૉ. તારાચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ?

તીરથસિંહ ઠાકુર
રઘુરામ રાજન
અરુણ જેટલી
ઉર્જિત પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP