Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

ઝવેરચંદ મેઘાણી
બાલમુકુન્દ દવે
ઉમાશંકર
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યાજસ્તુતિ
સ્વભાવોક્તિ
ઉપમા
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ગભરાઈ જવું
આશ્ચર્ય પામવું
ઉદાસ થઈ જવું
મૃત્યુ પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP