Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

બાલમુકુન્દ દવે
સ્નેહરશ્મિ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો.

ઇન્દુકુમાર જાની
સુરેશ દલાલ
સતીશ ડણાક
પ્રકાશ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

24 સપ્ટેમ્બર
24 ઓક્ટોબર
02 ઓક્ટોબર
26 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP