Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર
સ્નેહરશ્મિ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
દર્શક
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે ?

મંગુભાઈ પટેલ
રમણભાઈ વોરા
ગણપતભાઈ વસાવા
શંભુજી ઠાકોર.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

રાજીવ પટેલ
રમેશ પારેખ
મણિલાલ દેસાઈ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP