Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

26 સપ્ટેમ્બર
02 ઓક્ટોબર
24 સપ્ટેમ્બર
24 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

વિશ્વશાંતિ
ગંગોત્રી
નિશિથ
સપ્તપદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP