Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. દર્શક ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ દર્શક ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ? લાહોર ત્રિપુરા હરીપુરા કરાચી લાહોર ત્રિપુરા હરીપુરા કરાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. જીવા લંબદ્વીભાજક કર્ણ વિકર્ણ જીવા લંબદ્વીભાજક કર્ણ વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) RTE કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીનો તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે ? 13 11 14 15 13 11 14 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) આમીરખાન અભિનીત તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ 'દંગલ' કોના જીવન ઉપર આધારિત છે ? જગદીશસિંહ ખેર મહાવીરસિંહ રાણા મહાવીરસિંહ ફોગટ જગદીશસિંહ ફોગટ જગદીશસિંહ ખેર મહાવીરસિંહ રાણા મહાવીરસિંહ ફોગટ જગદીશસિંહ ફોગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP