Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ?

હરીપુરા
કરાચી
લાહોર
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ
જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ
રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ
સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP