Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે.

ત્રિજ્યા
વૃતખંડ
જીવા
વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ?

બાપાનો કાગળ
બાપાની પિંપર
વિરની વિદાય
વિરાટનો હિંડોળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

સપ્તપદી
નિશિથ
વિશ્વશાંતિ
ગંગોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

બાલમુકુન્દ દવે
ઝવેરચંદ મેઘાણી
સ્નેહરશ્મિ
ઉમાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP