Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. ત્રિજ્યા વ્યાસ જીવા વૃતખંડ ત્રિજ્યા વ્યાસ જીવા વૃતખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ___ કહે છે. વર્તુળ ચતુષ્કોણ ત્રિકોણ લંબઘન વર્તુળ ચતુષ્કોણ ત્રિકોણ લંબઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે. 6 636 630 624 6 636 630 624 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? મ. હ. પટેલ બ. ક. ઠાકોર ક. મા. મુનશી ઉશનસ્ મ. હ. પટેલ બ. ક. ઠાકોર ક. મા. મુનશી ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP