ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે.

શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક
વૈષ્ણવ સંસ્કૃત નાટક
એક પણ નહીં
શિવેત સંસ્કૃત નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મણિશંકર ભટ્ટ - કાન્ત
ચીનુભાઈ મોદી - દ્વિરેફ
ઉમાશંકર જોશી - વાસુકિ
બ.ક.ઠાકોર - સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

રાજેન્દ્ર શુકલ
વેણીભાઇ પુરોહિત
મોહન પરમાર
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
રામનારાયણ પાઠક - મનો વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP