ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે. વૈષ્ણવ સંસ્કૃત નાટક એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ? હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો રખડવાનો આનંદ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો રખડવાનો આનંદ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી ક.મા. મુનશી પન્નાલાલ પટેલ જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી ક.મા. મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. ભોજા ભગત કવિ કાન્ત કવિ દલપતરામ નર્મદ ભોજા ભગત કવિ કાન્ત કવિ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? કરસનદાસ માણેક નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP