DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એન્દ્રે બેતેં
એમ.એન. શ્રીનિવાસ
મેક્સ વેબર
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારત ___ ની વચ્ચે આવે છે.

1°N અને 29°4′ N અક્ષાંશ
8°4′ N અને 37°6' N અક્ષાંશ
23°3' N અને 62°1' N અક્ષાંશ
17° 5' N અને 53° 2N' અક્ષાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
‘‘પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઈતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે.’’ આ કથન કોનું છે ?

કાર્લ માર્કસ
બી.એફ. સ્કીનર
ઓગષ્ટ કાંત
એમ. એન. રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP