DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતેં એમીલ દર્ખીમ મેક્સ વેબર એમ.એન. શ્રીનિવાસ એન્દ્રે બેતેં એમીલ દર્ખીમ મેક્સ વેબર એમ.એન. શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ? અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ હિમાચલ અને પંજાબ બિહાર અને મેઘાલય જમ્મુ -કાશ્મિર અને આસામ અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ હિમાચલ અને પંજાબ બિહાર અને મેઘાલય જમ્મુ -કાશ્મિર અને આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? કુતબુદ્દીન મોહમદ શાહ દાઉદ ખાન અહમદ શાહ-1 મેહમૂદ બેગડા કુતબુદ્દીન મોહમદ શાહ દાઉદ ખાન અહમદ શાહ-1 મેહમૂદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો. લક્ષ્મણ હનુમાન રામ આપેલ પૈકી એક પણ નહીં લક્ષ્મણ હનુમાન રામ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિક્તમ કયા દશકમાં હતો ? ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS) નું પૂરું નામ શું છે ? ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સિરીયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સિરીયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP