Loading [Contrib]/a11y/accessibility-menu.js

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એન્દ્રે બેતેં
એમ.એન. શ્રીનિવાસ
એમીલ દર્ખીમ
મેક્સ વેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાત વિધાન સભામાં વિરોધ પક્ષનાં નેતા કોણ છે ?

અર્જુન મોઢવાડીયા
સિધ્ધાર્થ પટેલ
શક્તિસિંહ ગોહિલ
શંકરસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ કર્ઝન
લોર્ડ મિન્ટો
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેવેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ?

જીવરાજ મહેતા
હિતેન્દ્ર દેસાઈ
બલવંતરાય મહેતા
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP