DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ?

કૂતરો
ઉંદર
ઘેટું
ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો.

લક્ષ્મણ
આપેલ પૈકી એક પણ નહીં
રામ
હનુમાન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP