DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ? સ્ટીફન જોન્સ મેક્સ વેબર મ્યુલર ક્રિશ્ચયન કેરોલીન મે સ્ટીફન જોન્સ મેક્સ વેબર મ્યુલર ક્રિશ્ચયન કેરોલીન મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર કયું હતું ? કાલીબંગન હરપ્પા લોથલ મોહન-જો-દરો કાલીબંગન હરપ્પા લોથલ મોહન-જો-દરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ? 6 એપ્રિલ 1930 12 માર્ચ 1931 6 એપ્રિલ 1932 12 માર્ચ 1930 6 એપ્રિલ 1930 12 માર્ચ 1931 6 એપ્રિલ 1932 12 માર્ચ 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : હિન્દુઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP