DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? યોગેન્દ્ર સિંહ એમ. એન. શ્રીનિવાસ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન યોગેન્દ્ર સિંહ એમ. એન. શ્રીનિવાસ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કર્ણદેવ ભીમદેવ-I સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ-I સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ? નાઈકા દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી મીનળ દેવી નાઈકા દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી મીનળ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ? ન્રિપેન્દ્ર મિશ્રા બ્રજેશ મિશ્રા અજીત દોવલ એમ. કે. નારાયનન ન્રિપેન્દ્ર મિશ્રા બ્રજેશ મિશ્રા અજીત દોવલ એમ. કે. નારાયનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ? આર. આર. કેશવમૂર્તી કે.વી. કૃષ્ણા પ્રસાદ કદરી ગોપાલનાથ એમ. બાલમુરલીકૃષ્ણ આર. આર. કેશવમૂર્તી કે.વી. કૃષ્ણા પ્રસાદ કદરી ગોપાલનાથ એમ. બાલમુરલીકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ? 48 44 40 36 48 44 40 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP