DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

યોગેન્દ્ર સિંહ
એમ. એન. શ્રીનિવાસ
ઈરાવતી કર્વે
વિશ્વનાથ મોહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
ભીમદેવ-I
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ?

નાઈકા દેવી
રાણી રૂડાબાઈ
રાણી ઉદયમતી
મીનળ દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ?

ન્રિપેન્દ્ર મિશ્રા
બ્રજેશ મિશ્રા
અજીત દોવલ
એમ. કે. નારાયનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ?

આર. આર. કેશવમૂર્તી
કે.વી. કૃષ્ણા પ્રસાદ
કદરી ગોપાલનાથ
એમ. બાલમુરલીકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?

48
44
40
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP