Loading [Contrib]/a11y/accessibility-menu.js

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

જી. ડી. બોઆઝ
નરેન્દ્રનાથ સેનગુપ્તા
અમિત અબ્રાહમ
ગોવિંદરાજન પદ્મનાભન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ?

લેટરાઈટ માટી
લાલ માટી
કાંપમય માટી
કાળી માટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિન્દુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?

દક્ષિણ પૂર્વ
દક્ષિણ પશ્ચિમ
ઉત્તર પૂર્વ
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.
1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.
1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP