બાયોલોજી (Biology) વનસ્પતિઓને કુલજાતિ કે તેના નિવાસસ્થાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે. કારણ કે... સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે અભ્યાસ સરળ થાય. સ્વ-અભ્યાસ માટે વધુ સુંદર દેખાવ માટે સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે અભ્યાસ સરળ થાય. સ્વ-અભ્યાસ માટે વધુ સુંદર દેખાવ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે, સમજાત રંગસૂત્રની જોડ બને છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. રંગસૂત્રીકાનું અલગીકરણ વ્યતીકરણ પામે છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. રંગસૂત્રીકાનું અલગીકરણ વ્યતીકરણ પામે છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ – II સમસૂત્રિભાજન છે જેમાં રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે.)
બાયોલોજી (Biology) કેલસ અને સસ્પેન્શન સંવર્ધન પ્રયોજનમાં શું અસંગત છે ? પ્રાંકુરોનું પુનસર્જન જીવરસનું અલગીકરણ પ્રાંકુર મેળવવા આંતરજાતીય વનસ્પતિના સંકર પ્રાંકુર મેળવવા કોષોના જૈવભારનું નિર્માણ પ્રાંકુરોનું પુનસર્જન જીવરસનું અલગીકરણ પ્રાંકુર મેળવવા આંતરજાતીય વનસ્પતિના સંકર પ્રાંકુર મેળવવા કોષોના જૈવભારનું નિર્માણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મરઘાપાલનની મુખ્ય નિપજ કઈ છે ? ઈંડા અને માંસ માંસ મરઘી ઈંડા ઈંડા અને માંસ માંસ મરઘી ઈંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પારસ્પરિક સંબંધો ધરાવતાં કુળો દ્વારા શું રચાય છે ? સમુદાય ગોત્ર વર્ગ વિભાગ સમુદાય ગોત્ર વર્ગ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં ચયાપચય થતા ઉર્જાનું શું થતું હોય છે ? વિઘટન થાય વિભેદન થાય રૂપાંતરણ થાય દ્વિગુણન થાય વિઘટન થાય વિભેદન થાય રૂપાંતરણ થાય દ્વિગુણન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP