Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ? ગાંધીજી બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ગાંધીજી બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? ચંદ્રકાંત શેઠ વિશ્વનાથ ભટ્ટ ચિનુ મોદી મણિલાલ દ્વિવેદી ચંદ્રકાંત શેઠ વિશ્વનાથ ભટ્ટ ચિનુ મોદી મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? તુર્કી અરબી ફારસી મરાઠી તુર્કી અરબી ફારસી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ? પોટેશિયમ ક્લોરાઈડ આયર્ન ઓક્સાઈડ મેંગેનીઝ ડાયોક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરાઈડ આયર્ન ઓક્સાઈડ મેંગેનીઝ ડાયોક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? ઈંગ્લેન્ડ સ્પેન ફ્રાન્સ નોર્વે ઈંગ્લેન્ડ સ્પેન ફ્રાન્સ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 27(1/8) % 18(1/13) % 30 % 23(1/13) % 27(1/8) % 18(1/13) % 30 % 23(1/13) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP