Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ રૂ. 11.60 કરોડની ઉચાપતના કારણે ચર્ચામાં રહ્યું હતું ?

કૃષિ ભવન
બિરસા મુંડા ભવન
જળ ભવન
નિર્માણ ભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ?

સરદાર પટેલ
રવીન્દ્રનાથ ટાગોર
સુભાષચંદ્ર બોઝ
જ્વાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP