બાયોલોજી (Biology) ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન કયાં આવેલ છે ? દાર્જિલિંગ લખનૌ વઘઈ શિબપુર દાર્જિલિંગ લખનૌ વઘઈ શિબપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રયોગશાળામાં સમવિભાજનનો અભ્યાસ કરવાનું સૌથી સારું દ્રવ્ય કયું છે ? મૂલાગ્ર અંડાશય પર્ણાગ્ર પરાગાશય મૂલાગ્ર અંડાશય પર્ણાગ્ર પરાગાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાઇરસજન્ય રોગ કયો છે ? શરદી ક્ષય ડિપ્થેરિયા પોલિયો શરદી ક્ષય ડિપ્થેરિયા પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના લીધે છે ? S - S બંધ હાઈડ્રોજન બંધ પેપ્ટાઈડ બંધ આયનિક બંધ S - S બંધ હાઈડ્રોજન બંધ પેપ્ટાઈડ બંધ આયનિક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઓનાં મૃતદેહો, તેના કંકાલ, અશ્મિઓ વગેરેનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે ? એક પણ નહીં પ્રાણીસંગ્રહાલય આપેલ બંને મ્યુઝિયમ એક પણ નહીં પ્રાણીસંગ્રહાલય આપેલ બંને મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? ચાર બાળકોષો સર્જાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. ચાર બાળકોષો સર્જાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)