Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
લાલબહાદુર શાસ્ત્રી
ગાંધીજી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ?

રાધાકૃષ્ણન
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

ઉમાશંકર જોષી
બોટાદકર
સુંદરમ્
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP