Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (2³)x = 64 હોય તો x = ? 2 16 4 8 2 16 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 ઘનમીટર બરાબર કેટલા લિટર ? 1000 10000 10 100 1000 10000 10 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? બોટાદકર સુંદરમ્ રા.વિ.પાઠક ઉમાશંકર જોષી બોટાદકર સુંદરમ્ રા.વિ.પાઠક ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ? ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP