Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રી ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રી ગાંધીજી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? શ્રીસંત ધોની ગવાસ્કર તેંડુલકર શ્રીસંત ધોની ગવાસ્કર તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 5 6 4 8 5 6 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ? રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી બોટાદકર સુંદરમ્ રા.વિ.પાઠક ઉમાશંકર જોષી બોટાદકર સુંદરમ્ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP