Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

નંદશંકર
ર.વ. દેસાઈ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

ન્હાનાલાલ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ?

વિનોબા ભાવે
રવીન્દ્રનાથ ટાગોર
સરદાર વલ્લભભાઈ પટેલ
કોઈક પત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP