Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ? જવાહરલાલ નહેરુ રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી જવાહરલાલ નહેરુ રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું વાક્યુ સાચું ? દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેક વિદ્યાર્થીઓને ... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ? ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા અખો દયારામ મીરાં નરસિંહ મહેતા અખો દયારામ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર બંધારણના ઘડવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP