Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું પ્રાણી ખાધા-પીધા વિના સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ભૂંડ ગરોળી દેડકું ઉંદર ભૂંડ ગરોળી દેડકું ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ઈન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ ઈન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? અખો નરસિંહ મહેતા દયારામ મીરાં અખો નરસિંહ મહેતા દયારામ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 320° 360° વર્તુળ પર આધાર રાખે 180° 320° 360° વર્તુળ પર આધાર રાખે 180° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ? 2y + 3 = 27 y - 3 = 27 y + 3 = 27 2y - 3 = 27 2y + 3 = 27 y - 3 = 27 y + 3 = 27 2y - 3 = 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP