Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 6 8 4 5 6 8 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar Raghu works in the office as if he ___ a boss. was is were are was is were are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ નારાયણ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ? કોઈક પત્રકાર સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર કોઈક પત્રકાર સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ? રિવિ + ઇન્દ્ર રવી + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવિ + ઇન્દ્ર રિવિ + ઇન્દ્ર રવી + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવિ + ઇન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP